Maintenance Notice : To improve your experience, our website will undergo maintenance for 10 Hours on 18th Feb 2026 from 10:00 AM to 08:00 PM IST.
કૃષ્ણભાવનામાં પ્રથમ પગલું (Krishna Bhavana mam Pratham Pagalum)
Author: ભક્તિ વિકાસ સ્વામી
Description
કૃષ્ણભાવનાનો અભ્યાસ શા માટે કરવો ? શું મારે ગુરુની જરૂર છે ? મારે જપ શા માટે કરવા જોઈએ ? મારે આ સાધના કેવી રીતે કરવી જોઈએ ? આ પુસ્તિકા આપને કૃષ્ણભક્તિનો શુભારંભ કરવા માટે જરૂરી બધી માહિતી પૂરી પાડે છે. તે ભક્તિના દૈનિક આચરણ વિશે સમજવામાં સરળ એવું માર્ગદર્શન પૂરું પાડે છે કે જે આપણને કૃષ્ણની નજીક લઈ જાય છે. વ્યાવહારિક માહિતીથી ભરપૂર. આશ્રમમાં રહેતા તેમજ ઘરમાં રહેતા ભક્ત બંને માટે સમાન રીતે ઉપયોગી. આપને ચડિયાતી, વધારે સારી આધ્યાત્મિક વ્યક્તિ બનાવવાની બાંયધરી.
Sample Audio
Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)
Your IP Address: 216.73.216.180
Server IP Address: 169.254.130.4