Maintenance Notice : To improve your experience, our website will undergo maintenance for 10 Hours on 18th Feb 2026 from 10:00 AM to 08:00 PM IST.
કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર (Krishna, Purna Purushottam Parameshwar)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
આજકાલ નાસ્તિક વર્ગના લોકોમાં એવી ફેશન થઈ પડી છે કે કોઈ યૌગિક પ્રક્રિયાનું પાલન કરીને ભગવાન બનવાનો પ્રયત્ન કરવો. સામાન્ય રીતે નાસ્તિકો કાલ્પનિક રીતે અથવા તેમના ધ્યાનની શક્તિએ ભગવાન હોવાનો દાવો કરે છે. કૃષ્ણ એ પ્રકારના ભગવાન નથી. તેઓ ધ્યાનની કોઈ પદ્ધતિ ઉપજાવી કાઢીને તેના દ્વારા ભગવાન બનતા નથી કે નથી તેઓ યોગની અંગ-કસરતો કે કઠોર તપશ્વર્યા કરીને ભગવાન બનતા. ખરું કહીએ તો કૃષ્ણને કદી ભગવાન બનવું પડતું નથી, કારણ કે તેઓ બધી રીતે પહેલાંથી જ ભગવાન છે.
Sample Audio